જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સમયની સાથે સાથે ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં સતત બદલાવ આવે છે, જેના કારણે માનવ જીવનમાં વિવિધ પરિસ્થિતિઓ ઊભી થાય છે. જો ગ્રહોની ચાલ સારી રહે તો વ્યક્તિને તેના જીવનમાં શુભ ફળ મળે છે, પરંતુ રાશિચક્રમાં ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. આ વિશ્વમાં, દરેક વ્યક્તિ સમય પ્રમાણે ગ્રહોની ચાલથી પ્રભાવિત થાય છે અને તમામ લોકોના જીવનમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે. જ્યોતિષ ગણના મુજબ આજે ગ્રહો નક્ષત્રોની શુભ ચાલને લીધે, આવી કેટલીક રાશિના લોકો છે, જેના પર બજરંગબલીની કૃપા વરસવાની છે. તો ચાલો જાણી લઈએ બજરંગબલીના આશીર્વાદથી કઈ રાશિઓને મળશે ફાયદો.. વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો બજરંગબલીના આશીર્વાદથી સારો સમય પસાર કરશે. તમારા ભાગ્યના તારા મજબૂત રહેશે, જે તમને તમારા કાર્યમાં વધુ
શુક્રવારના રોજ આ ખાસ કાર્ય કરવાથી જીવનની પરેશાનીઓ થશે દુર, પરંતુ આ એક કામથી રહેવું દુર નહિ તો થશે તકલીફો ભરપુર
શાસ્ત્રો માં એવા ઘણા તરીકા બતાવવામાં આવ્યા છે, જેની મદદથી આપને આપના જીવનની પરેશાનીઓ માંથી રાહત પ્રાપ્ત કરી શકીએ છીએ, જો આપને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો શુક્રવાર ના દિવસે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં અવે છે. આ શુક્ર નો દિવસ માનવામાં આવે છે. શુક્ર આપણા જીવન, વાહન, ધન સુખ, જીવન માં સ્ત્રી ને પ્રભાવિત કરે છે, શુક્ર ગ્રહ ને એક સ્ત્રી ગ્રહ માનવામા આવે છે. એવું બતાવવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ની ઉપર શુક્ર ગ્રહ નો શુભ પ્રભાવ છે તો એના કારણે વ્યક્તિ ને એશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે. શુક્રવાર નું દિવસ માતા લક્ષ્મીજી ની સાથે સાથે કાળી માતા નો પણ દિવસ માનવામાં આવે છે, આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર ના દિવસે ક્યા કાર્ય કરવા જોઈએ અને
પત્નીના હતા 14 બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધો અને પકડાઈ ગઈ , પતિને જન થતા જ પતિ એ કર્યું એવું કે ….
કોલકાતાથી એક સનસનીખેઝ કેસ સામે આવ્યો છે જે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. જ્યાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધ જાણવા માટે સતત જાસૂસી કરી. તે પછી તેની સામે જે સચ્ચાઈ સામે આવી હતી તેણે હોશ ઉડાવી દીધા હતા. તેને જાણવા મળ્યું કે તેની પત્નીના એક નહિ પરંતુ 14 બોયફ્રેન્ડ છે. તે પછી તેણે જે કર્યું તેનેથી બધા હેરાન રહી ગયા. બાંગ્લા ઇન્ડિયન એક્સપ્રેસના પ્રમાણે, પત્નીના 14 પુરુષો સાથેના અવૈધ સંબંધોની વાત સામે આવ્યા પછી પતિએ દરેકને કાનૂની નોટીસ મોકલી. પતિએ 14 લોકો પાસેથી 100 કરોડ મુઆવાજે ના રૂપમાં માંગ્યા છે. તેનું કહેવું છે કે 14 લોકો સાથે લગ્ન સંબંધ હોવાના કારણોસર પોતાનું વૈવાહિક જીવન વેરવિખેર થાય ગયું છે મહિલાનો પતિ કોલકાતા માં એક બીઝનેસમેન છે. તેનો આરોપ છે કે આ પુરષોના